સંબંધ...રિશ્તા.. એક ભીતર નો એહસાસ છે.એ અંદરની લાગણી ..આત્મીયતા ના ડોર થી જ ટકે છે .બહારનો દેખાવ..દંભ..એક દેખાડો માત્ર સંબંધ ને ક્યારેક તો તોડે જ છે. એટલે જ સંબંધ લોહી ની સગાઈ થી નહીં કે પરિવાર કે દોસ્તી થી નહીં પણ એક ગહન આત્મીયતા થી ભરેલ લાગણી થી જ બંધાય છે . આ લાગણી નો એહસાસ સંબંધ ને અતૂટ બનાવે છે.. એક અદ્ભૂત અનુભૂતિ નો એહસાસ ... એક પોતીકાપણા ની ભાવના... સંબંધ ને ટકાવી રાખે છે.. #nojoto_gujrati_ #nojoto_gujrati_ #ppt #pen_paper_and_thoughts_ #Nojotoquote #nojototales #nojoto #gujrati_