Nojoto: Largest Storytelling Platform

ઈચ્છાઓ કઈ પણ હોય તો પણ આપડા મન ને મારી નાં શકાય ક

ઈચ્છાઓ કઈ પણ હોય તો પણ આપડા મન ને મારી નાં શકાય 
કયા ગ્રંથ માં લખ્યું છે કે વિવાહિત સુંદર સ્ત્રી પર દિલ હારી નાં શકાય 
બસ એ પ્રેમ ને જીવન ભર કદાચ પામી નાં શકાય 
પણ કોને કહ્યું એ પ્રેમ ને નિભાવી નાં શકાય 
જે નાં નિભાવે એ જ કહી શકે પ્રેમ નો અર્થ આમ જાણી નાં શકાય 
બાકી જો નિભાવાની ઈચ્છા અને શક્તિ હોય તો વિવાહિત સ્ત્રી ને પણ પ્રેમ ની દેવી સ્વરૂપ જાણી શકાય 
અને એ જ પ્રેમ સાથે જીવન ભર ની ખુશીયો માણી શકાય

©Parth Soni
  #jindgi 
#Love 
#spparthsoni 
#parthsclan 
#gujju