આપણો તો એક જ નિયમ છે સાહેબ જે લોકો Buzy છે એને ક્યારેય હેરાન નાં કરવા અનેં જે દિલ થી સંબઘ રાખે છે એના માટે ક્યારેય Buzy નાં થવું જેવું રાખશો તેવુ જ રહેશે કારણ કે અમે કાઠીયાવાડી લોકો છીએ એટલે વટ તો રહેવાનો જ.